- text
28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રવાપર કેનાલ ચોકડીએ સવારે 9 થી 12 વિતરણ કરાશે
મોરબી : પોલીસ સમન્વય ટિમ તથા વાત્સલ્ય ફાઉન્ડેશન અને હિતમ ચેરીટેબલ તટ્રસ્ટના સહયોગથી તેમજ રવાપર ગ્રામ પંચાયતની ટીમના સહયોગથી આગામી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રવાપર કેનાલ ચોકડીએ સવારે 9 થી 12 વાગ્યા સુધી સ્વાઈન ફલૂ વિરોધી આર્યુવેદીક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેનો જાહેર જનતાએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- text
- text