⁠⁠⁠⁠⁠મોરબી : રાજપૂત સમાજ દ્વારા 30 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

- text


ધોરણ ૫થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને 30 જૂન સુધીમાં માર્કશીટ પહોંચાડવા અપીલ

મોરબી રાજપૂત સમાજ દ્વારા આગામી તા.30 જુલાઈના રોજ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સમાજના ધોરણ ૫થી કોલેજ સુધીના ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના વિધાર્થી ભાઈઓ અને બહેનોએ પોતાની માર્કશીટ તા.૩૦/૬/૧૭ સુધીમાં (૧) સજુભા ઝાલા સાહેબ : વી સી હાઈસ્કુલ, (૨) પ્રમોદસિંહ ઝાલા : સાર્થક વિદ્યાલય, મોરબી (૩) દિલીપસિંહ પરમાર : રાજ પાન, બાપુના બાવલા પાસે મોરબી (૪) હરદેવસિંહ જાડેજા (ચાંદલી) – એડવોકેટ ગુ. હા. બોર્ડ મોરબી (૫) મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) : તલાશ એન્ટરપ્રાઇજ કડિયા બોર્ડિંગ પાસે મોરબી (૬) મહાવીરસિંહ જે.જાડેજા : મોરબી નગર પાલિકા અને (૭) રાજભા સોઢા : સમાજ ઓફિસ ગુ હા બોર્ડ સનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.⁠⁠⁠⁠

- text

- text