LIVE : પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા..

પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા... જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક :

LIVE : રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા

રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા.. જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક : https://www.facebook.com/morbiupdate/videos/518995026125807/

મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા ભરાયો

  મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા મોરબી : સમગ્ર મોરબી પંથકની જીવાદોરી...

‘નાગનાથ શેરી કા રાજા’ દ્વારા ગણેશોત્સવની હરખભેર ઉજવણી

મોરબી : મોરબીની નાગનાથ શેરી, દરબાર રોડ ખાતે નાગનાથ મિત્રમંડળ દ્વારા 'નાગનાથ શેરી કા રાજા' ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરી દુંદાળા દેવનું ભક્તિભાવપર્વક પૂજન કરવામાં...

જન્મદિવસે નેત્રદાનનો સંકલ્પ કરતી મોરબીની સીમા ડાભી

મોરબી : મોરબીના વજેપરમા રહેતી વીસ વર્ષીય વિદ્યાર્થીની સીમા ડાભીએ આજે પોતાનો જન્મદિવસ અલગ અંદાજમાં ઉજવી નેત્રદાનનો સંકલ્પ કર્યો હતો સાથે સાથે શોભેશ્વર રોડ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

28 વર્ષનો વિશ્વાસ : લેટેસ્ટ ટેકનોલોજીના યુઝ સાથે ડેવલપ કરેલ ઝીરકોનીયમ અપનાવો અને કોસ્ટ...

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...