નેકનામ : ચકુભાઇ પુંજાભાઈ લાલપરાનું અવસાન

- text


ટંકારા : નેકનામ નિવાસી ચકુભાઇ પુંજાભાઈ લાલપરા (ઉ.વ. 60), તે હિતેષભાઇના પિતાનું તા. 20/08/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના વાયરસથી સાવચેતીના પગલે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text