મોરબી : પ્રહલાદ નરશીભાઈ જાદવનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પ્રહલાદ નરશીભાઈ જાદવ, તે ભાવેશભાઈના ભાઈનું તા. 18/08/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 22/08/2020ના રોજ બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન બ્લોક નં. 703, સ્વસ્તિક હિલ્સ એપાર્ટમેન્ટ, લક્ષ્મી નારાયણ સોસાયટી, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text