મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક કરાઇ

- text


મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ આઇએએસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદના એડિશનલ પરાગભાઈ ભગદેવની મોરબીમાં ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.

- text