બેલા (રંગપર) : આચાર્ય શૈલેશભાઈ ભગવતીપ્રસાદનું અવસાન

- text


મોરબી : બેલા (રંગપર) નિવાસી આચાર્ય શૈલેશભાઈ ભગવતીપ્રસાદ (ઉ.વ. 45), તે જયેશભાઈ, પ્રફુલભાઈ, ભરતભાઈ અને મહેન્દ્રભાઈના નાના ભાઈનુ તા. 24/05/2020 ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદગતનુ બેસણુ મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 99795 18320, 98795 14438)

- text