મોરબી : જેરામભાઈ જીવાભાઈ ડાભીનું અવસાન

- text


મોરબી : ભડિયાદ ગામના વતની જેરામભાઈ જીવાભાઈ ડાભી (ઉ.વ. 65), તે હિરાલાલ અને જયદિપભાઈ ડાભી (સામાજિક ન્યાય સમીતી ચેરમેન)ના પિતાનું તા. 29 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું, લૌકિક પ્રથા, ઉત્તરક્રિયા (દાડો) બંધ રાખેલ છે. જેની સગા સબંધીઓએ નોંધ લેવી. શોક વ્યકત કરવા માટે ટેલીફોનથી શોક સંદેશો પાઠવવા ડાભી પરીવાર દ્વારા અનુરોધ કરાયો છે. (મો. 90997 04950, 70966 66619)

- text