મોટા દહીંસરા : નાગદાનભાઇ રામસુરભાઈ હુંબલનું અવસાન

- text


માળીયા (મી.) : મોટા દહીંસરા નિવાસી નાગદાનભાઇ રામસુરભાઈ હુંબલ, તે વિનોદભાઈ, વસંતભાઈ તથા ભરતભાઈના પિતા તેમજ જયદીપભાઈ તથા સંદીપભાઈના દાદાનું તા. 15/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ શોક વ્યક્ત કરવા મો. 99799 64024 તથા 99095 41289 પર સંપર્ક કરી શકશે.

- text