મોરબી : મુક્તાબેન સતિષભાઈ મકવાણા તે સ્વ કમલેશભાઈ અનિલભાઈ મકવાણા અને અતુલભાઈ અનિલભાઈ મકવાણાના માતાનું તા.26 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ફુલછાબ 32 વીસી પરા મોરબી ખાતે રાખેલ છે.
મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ
મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...