મોરબી : નેલશન લેમીનેટમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબી નજીક હરિપર કેરાળા રોડ ઉપર આવેલ નેલશન લેમીનેટ દ્વારા 71માં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રેમ પણ રાષ્ટ્પ્રેમ હોવાનું દર્શાવીને અહીં 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથોસાથ આ વૃક્ષોની કાળજી રાખવાનો દ્રઢ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

- text