મોરબી : નારણભાઈ કાનજીભાઈ નકુમનું અવસાન , શુક્રવારે બેસણું

- text


મોરબી : નારણભાઇ કનાજીભાઈ નકુમ તે અરવિંદભાઈના પિતા અને પ્રશાંતભાઈ , વિશાલભાઈ , વિરેનભાઈ , વેદ ,દક્ષ ,ઓમના દાદાનું તા.30 ડીસેમ્બરના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.3 જાન્યુઆરીને શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન વાઘપરા શેરી નંબર 16 મોરબી ખાતે રાખેલ છે.

- text