મોરબી : સામુબેન મનજીભાઈ દેત્રોજાનું અવસાન-બેસણું

- text


મોરબી : સામુબેન મનજીભાઈ દેત્રોજા ઉ.વ.૮૨ તે દિનેશભાઈ મનજીભાઈ દેત્રોજાના માતાનું તારીખ ૨૦/૧૨/૨૦૧૯ને શુક્રવારના‌‌ રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું ૨૧/૧૨/૨૦૧૯ને શનિવારના રોજ બપોરે ૩:૦૦થી ૫:૦૦ વાગે એમના મોરબી સ્થિત નિવાસસ્થાને શ્રીકુંજ -૧માં રાખેલ છે. તથા તારીખ ૨૧/૧૨/૧૯ને શનીવારે રાત્રે ૦૮થી ૧૦ વાગે રાજપર (કું) મુકામે રાખેલ છે.

- text