રમાબેન જેન્તીભાઈ ડોડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ સોમનાથ-વેરાવળ હાલ મોરબીવાસી રમાબેન ઉં.વ. 60, તે જેન્તીભાઈ ડોડીયાના પત્ની તથા કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમાર મોરબી વાળાના વેવાણનું તારીખ 17ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19/12/2019ને ગુરુવારે સાંજે 04થી 06, રામેશ્વર શિવમંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગેંડા સર્કલ પાસે રાખેલ છે.

- text