મોરબી : નાનીવાવડીના અશોકભાઈ પડસુંબીયા નું અવસાન,શુક્રવારે બંને પક્ષનું બેસણું

- text


મોરબી : નાનીવાવડી નિવાસી અશોકભાઈ વનજીભાઈ પડસુંબીયા (ઉ.વ. 45) તે જયેશભાઇ, ચંદુલાલના ભાઈ તેમજ માનવ, જીલના પિતાનું તા. 18 ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા. 20 ના રોજ સવારે 8.30 થી 10.30 તેમના નિવાસ સ્થાન મુ. નાનીવાવડી, તા.મોરબી ખાતે રાખેલ છે તેમજ સસરા પક્ષનું બેસણું તા. 20 ને શુક્રવારે સવારે 9.30 થી 11.30 કલાકે અવચરભાઈ પરસોતમભાઇ કાસુન્દ્રાના નિવાસ સ્થાને મુ. રવાપર, તા. મોરબી ખાતે રાખેલ છે

- text

- text