મોરબી : કૈલાશભાઈ નારણભાઇ બનસોડેનું અવસાન

- text


મોરબી : સ્વ. કૈલાશભાઈ નારણભાઇ બનસોડે, સ્વ. નારણભાઇ રામભાઉ બનસોડેના પુત્ર અને દીપકભાઈ નારણભાઇ બનસોડે તથા અશોકભાઈ, પ્રકાશભાઈ, ઈશ્વરભાઈના ભાઈ તથા રવિભાઈ દીપકભાઈ બનસોડેના કાકાનું તા. 28/11/2019ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની અંતિમ યાત્રા તા. 30/11/2019ને શનિવારે સવારે 9:00 કલાકે તેમના નિવાસ સ્થાનેથી રાખેલ છે.

- text