મોરબી : રતિલાલભાઈ ગંગારામભાઈ મનીપરાનું તા. 23/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.24/10/2019ને ગુરુવારના રોજ સમય બપોરે 3થી 6 વાગ્યા સુધી રામેશ્વર નગર (ગાંધી નગર) ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.
ટંકારા : આજે મોબાઈલમાં જ્યારે બધા રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે ટંકારાના બંગાવડી ગામે રહેતા મીરાલી વિનોદભાઈ ભોરણીયાએ પોતાના 22માં જન્મદિવસ પર આવનારા...
Morbi: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરનાં મેડીકલ ઓફીસર ડો.સી.એલ.વારેવડિયા અને ડો. ડી.એસ.પાંચોટીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત સ્કૂલમાં ગપ્પી નિદર્શન પત્રિકા વિતરણ...