મોરબી : સેફુદ્દીનભાઈ અલીભાઈ રંગવાલાનું અવસાન

- text


મોરબી : સેફુદ્દીનભાઈ અલીભાઈ રંગવાલા (બદરુભાઈ) તે સાકીનાબહેનના શોહર, અબ્બાસભાઈ, ઇસુફભાઇ, જુંબેદાબેન (ભાવનગર)ના ભાઈ, તસ્નીમના પિતા, તાહેર (રાજકોટ)ના સસરા તા. 19/10/2019ના રોજ જન્નતશીન થયા છે. મર્હુમની જિયારતના સિયારા તા. 21/10/2019ના સોમવારે રોજ બપોરે 12 કલાકે સૈફી મસ્જિદ, મોરબી ખાતે રાખેલ છે.


- text