- text
મોરબી : મોરબીના પારેખ પરિવાર દ્વારા નીખિલભાઈ જોશીના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન આગામી તા. 1 નવેમ્બરથી કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરે 3થી 7નો રહેશે. શોભાયાત્રા બપોરે 2 વાગ્યે જેલ રોડ ખાતે આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે. તેમજ કથા સ્થળ ગાંધી ચોક ખાતે આવેલી મોઢવણિક મહાજન વાડી રહેશે. આ પ્રસંગે પારેખ પરિવાર દ્વારા મોઢ વણિક જ્ઞાતિજનોનેને આમંત્રણ આપવામાં આવ્યું છે.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text