મોરબી : ઘુંંટુ નિવાસી પરસોતમભાઈ વશરામભાઈ ગોઠી (ઉ.વર્ષ – 81) તે ચતુરભાઈ , છગનભાઈ , રમેશભાઈનાં પિતાનું તા. 11ને રવિવારના રોજ દુખ:દ અવસાન થયુ છે. સદગતનું બેસણું તા.15 ને ગુરુવારે રાત્રે 8 થી 10 ઘુંંટુ જુના ગામમાં રાખવામા આવેલ છે.
ટંકારા : આજે મોબાઈલમાં જ્યારે બધા રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે ટંકારાના બંગાવડી ગામે રહેતા મીરાલી વિનોદભાઈ ભોરણીયાએ પોતાના 22માં જન્મદિવસ પર આવનારા...
Morbi: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરનાં મેડીકલ ઓફીસર ડો.સી.એલ.વારેવડિયા અને ડો. ડી.એસ.પાંચોટીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત સ્કૂલમાં ગપ્પી નિદર્શન પત્રિકા વિતરણ...