ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન

- text


મોરબી : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25/07/2019ને ગુરુવારે પોથી પધરાવવાથી કથાનો મંગલ પ્રારંભ થશે. તારીખ 29ના રોજ રામ જન્મ તેમજ વામન જન્મ અને કૃષ્ણ જન્મ તથા 30 તારીખના રોજ રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે. કથાની પુર્ણાહુતી તારીખ 01/08/2019ના રોજ થશે.દર રોજ બપોરે 03:3થી 06:30 દરમ્યાન ગુર્જર સુતાર જ્ઞાતિ, યુનિટ નંબર 1,મંદિરમાં , ઘટિયા પા , મોરબી ખાતે આયોજિત થઈ રહેલી આ સપ્તાહમાં આયોજકોએ ભાવિકોને કથા અમૃતપાન કરવાનું હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text