ટંકારા : જયશ્રીબેન જાનીનું અવસાન

- text


ટંકારા : ટંકારાનિવાસી જયશ્રીબેન જાની(ઉ.વ. 73), તે, પ્રવીણભાઈ ગંગાધરભાઈ જાનીનાં પત્ની, અમિતભાઇ (એડવોકેટ), વિરેનભાઈ (ST વાંકાનેર), હેતલબેન તથા ડિમ્પલબેનનાં માતા, અદિતિ, વિપ્રા અને ખુશીનાં દાદીમા તથા ભાનુશંકર, રમેશભાઈ, રાજુભાઇ, શૈલેષભાઈ, નરેન્દ્રભાઈ અને પરિમલભાઈનાં ભાભીનું તારીખ 2ને મંગળવારે અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 4ને ગુરૂવારે તેમનાં નિવાસસ્થાન ટંકારા ખાતે રાખવામાં આવ્યુ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text