મોરબી : મણીબેન કરશનભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : સોલંકી મણીબેન કરશનભાઈ (ઉ.વ.90) તે કરશનભાઈ સોલંકી (જે ભગવાન)ના ધર્મપત્ની તથા જીવણભાઈ ,સ્વ.વિરજીભાઈના માતા અને કિશોરભાઈ, મોન્ટુભાઈ, કુણાલભાઈ, પ્રવિણાબેન ( અમદાવાદ), મનીષાબેન (ધ્રોલ)ના દાદી અને હેમંતભાઈ મકવાણાના નાનીનું તા.24ના રોજ અવસાન થયું છે.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text