જયાબેન થોભણભાઈ રંગપરીયાનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી જયાબેન થોભણભાઈ રંગપરીયા(ઉ.વ. 76), તે શામજીભાઈ, ગોરધનભાઈ, મનસુખભાઇ, રમેશભાઈ તથા રાજેશભાઈના માતાનું ગઈકાલ તારીખ 24ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 27ને ગુરુવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાન ધુનડા ખાતે રાખવામાં આવ્યુ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text