મોરબી : આદિતરામ ગીરધરદાસ નિમાવતનું અવસાન

- text


મોરબી : સજ્જનપર નિવાસી સાધુ આદિતરામ ગીરધરદાસ નિમાવત તે શ્રી કૃષ્ણકાન્ત, નિલેશભાઈ, કિરીટભાઈના પિતા તથા કૃપાલ અને ભવ્યના દાદાનું તા.14ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાનતેમના નિવાસસ્થાન, સજજનપર, તા.ટંકારા ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

 

- text