મોરબી : ખોખરા હનુમાનજી મંદિરે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામે આવેલ ખોખરા હનુમાનજી મંદિર ખાતે આગામી તા.19ને રવિવારે સવારે 8-30થી બપોરના 1 વાગ્યા દરમ્યાન ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડો.સચિન ભીમણી, ડો.અલ્પેશ ફેફર, ડો.ફાલ્ગુન ધોરીયાણી, ડો.ભાવેશ શેરસીયા, ડો.અર્પણાબેન કૈલા, ડો.નયન પટેલ, ડો.કૃપાબેન મેરજા અને ડૉ.સુકાલીન મેરજા સહિતના વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દર્દીઓને તપાસીને યોગ્ય નિદાન કરશે.તેથી આ સર્વરોગ નિદાન કેમ્પનો દર્દીઓને લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text