વાંકાનેર : વજીબેન અમરશીભાઈ ધરોડીયાનું અવસાન

- text


વાંકાનેર : વજીબેન ધરોડીયા તે અમરશીભાઈના પત્નિનું તારીખ 4ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું (પિયર પક્ષનું સાથે જ) તારીખ 5/4/2019ને શુક્રવારે સાંજે 4 થી 7 કલાકે વરીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, મિલ પ્લોટ, સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

- text

- text