મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્નાનું અવસાન

- text


મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્ના તે વાલજીભાઈ દયાલજી બરદાનવાળાનાં પુત્ર તથા સ્વ. ચંપાબેનના પતિ તથા રાજેશભાઈ, રસીકભાઈ, રીટાબેનનાં પિતા તથા ક્રિષ્નાબેન, પ્રિતિબેન, કિશોરભાઈનાં સસરા તથા સ્વ.મગનલાલ, રમેશભાઈ, શાંતિલાલ, સ્વ.મધુબેન, સ્વ.દેવીબેન, ગં.સ્વ.જલબાળાબેનના ભાઈ તથા જિજ્ઞા, જય, જેનીના નાના અને સ્વ. રવજી વેલજી કેશરીયાના જમાઈનું તા.૧નાં રોજ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા. ૪/૪/૨૦૧૯ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે લોહાણા બોર્ડિંગ, વસંત પ્લોટ, મોરબી નાગરીક બેન્ક પાસે રાખેલ છે.

- text

 

- text