મોરબી : દિલીપભાઇ હરજીવણભાઈ ઠાકરા (ઉ.વ. ૫૮) નું તા. ૧૮ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૨ને શુક્રવારે સાંજે ૫ થી ૬ ગ્રીનચોક, કુબેરનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.
મોરબીની સૌથી મોટી અને સુવિધાયુક્ત રિયલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ દ્વારા અપાતું ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ : મર્યાદિત બાળકોને જ વહેલા તે પહેલાના...
મોરબી : ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી...