મોરબી કલેકટર કચેરીમાં મૌન પાળીને શહીદોને શ્રધાંજલિ અપાઈ

- text


મોરબી : મોરબીમાં શહીદ દિન નિમિત્તે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રધાંજલિ પાઠવી હતી.

શહીદ દિન નિમિતે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. તેવા શહીદ વીરોની સ્મૃતિમાં મોરબી કલેકટર કચેરી,સભાખંડ ખાતે કલેકટર આર.જે.માકડિયાની અધ્યક્ષતામાં સવારે ૧૧ કલાકે જિલ્લા સેવા સદન ખાતે તમામ શાખાઓના અધિકારીઓ તથા કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહિદ વીરો પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text