મોરબી : નટવરલાલ મણિલાલ ગાંધીનું અવસાન

- text


મોરબી:મોરબી નિવાસી મોઢ વણિક નટવરલાલ મણીલાલ ગાંધી ઉ.વ 88 તે જગદીશભાઈ (મુન્નાભાઈ)ના પિતા,સ્વ ધીરુભાઈ રાજકોટ,સ્વ ગોપાલભાઈ તથા પ્રફુલભાઈ દેનાબેંક વાળાના મોટા ભાઇનુંતા.23 રવિવારે અવસાન થયું છે.તેમની સ્મશાનયાત્રા તા.24ને સોમવાર સવારે 10-30 કલાકે તેમના નિવાસસ્થાન આસ્થા એપાટઁમેન્ટ,શક્તિ પ્લોટ શેરીનં.4,વોડાફોન સ્ટોર સામે ની શેરી શનાળા રોડ,મોરબીથી નીકળી લીલાપર સ્મશાન,મોરબી જશે.

- text