મોરબીના સતેશ્વર મહાદેવ મંદિરે ચાલતી શિવકથામાં 25મીએ લોકડાયરો

- text


મોરબી: મોરબીના ઉમિયા સકૅલ પાસે આવેલ સતેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શિવમહાપુરણ કથા ચાલી રહી છે. ત્યારે આ શિવકથા નિમીતે 25ને મંગળવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઋષિ વંશી સમાજ સેવા સંઘના ઉતર ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા નવીનભાઇ લિંબાચીયા લોકડાયરની જમાવટ કરશે.નિરવભાઈ સોલંકી દ્વારા તમામ ઋષિ વંશી સમાજને આ લોકડાયરનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.અને વધુ વિગતો માટે નિરવ સોલંકી 75670 67530 પર સંપર્ક કરવો.

- text