વાંકાનેરના અરણીટીમ્બા ગામે ગળેફાંસો ખાઈ ખેતમજૂરનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં વાડીમાં કામ કરતા ગબલાભાઇ રડતીયાભાઇ તડવી, ઉવ ૬૦ રહે. મુળ પટેલ ફળીયુ ડોકર બારીયા હુમલા ગામ તા. કટીવાડા જિ. અલીરાજપુર એમ.પી. હાલ રહે. અરણીટીંબા ગામની સીમ આહમદભાઇ ઇબ્રાહીમભાઇ કડીવારની વાડી વાળાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text