મોરબીની નીલકંઠ વિદ્યાલયના બાળકોએ ૧૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું

- text


મોરબી : નીલકંઠ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

મોરબીમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી નીલકંઠ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વૃક્ષો વાવ્યા હતા. અલગ – અલગ પ્રકારના ૧૦ જાત ના કુલ ૧૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

- text

- text