મોરબીમાં ડ્રગ્સ સેવન અંગે સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબી એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સનું સેવનની બદી દૂર કરવા જાગૃતિ અંગેનો માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઇ એસ.એન.સાટી સહિતના સ્ટાફ દ્વારા નવલખી બંદરે માછીમાર વસાહત ખાતે ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા જાગૃતિ લાવવા સેમિનાર યોજવામાં આવ્યો હતો.

- text

આ સેમિનારમાં માછીમાર ભાઈઓને વ્યસનથી દૂર રહેવા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text