નાનાભેલા ગામે અઘારા (વાણંદ) પરીવાર દ્વારા નવચંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ

- text


માળીયા : માળિયા મીયાણાના નાનાભેલા ગામે અઘારા (વાણંદ) પરીવારના સુરાપુરા દાદાની જગ્યાએ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અઘારા (વાણંદ) પરીવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નાનાભેલા ગામે અઘારા (વાણંદ) પરીવારના કુળદેવી બુટ ભવાની માતાજીને અઘારા પરીવારના 60 કુટુંબો દ્વારા દરવર્ષે યજ્ઞ કરી સ્નેહ મિલન નો કાર્યક્રમ ગોઠવતા હોય છે. તેવુ અઘારા પરિવાર અગ્રણી શાંતિલાલભાઇ અઘારાની યાદિમાં જણાવેલ હતુ.

- text

- text