સામાકાંઠા વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી:મોરબીના સમાકાંઠા વિસ્તાર સો ઓરડી માં આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા શંકર ભાઈ બાબુભાઇ ચૌહાણ ઉ વ 24 એ આ વિસ્તાર માં આવેલ ઉમા મોટર ગોડાઉનમાં આજે ગળેફાંસો ખાય મોત ની સોડ તાણી લીધી હતી બી ડીવીઝન પોલીસે આ આપઘાતના બનાવ ની નોંઘ કરી બનાવ નું કારણ જાણવા મૃતક ના પરિવાર જનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text