અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર

- text


મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 24/08/17ને ગુરુવારે બપોરે 4થી 6 કલાકે કંદોઈ જ્ઞાતિની વળી, બજાર લાઈન,મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text