વાંકાનેર : દીનદયાળ ઉપાધ્યાય શતાબ્દી વર્ષ ની ઉજવણી

- text


રાજ્યના નાણા અને ખાણ ખનીજ મંત્રીએ વાંકાનેરમાં કર્યો જન સંપર્ક

વાંકાનેર : ચાલુ વર્ષ ને દીનદયાળ ઉપાધ્યાય શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્યના નાણા – ખાણખનીજ મંત્રી રોહિતભાઈ પટેલે વાંકાનેરમાં આવી શહેરના દેવી પુજક્વાસ તેમજ બુથ ન. ૯૩માં ફરી ઉજવણી કરી ત્યાં વસતા લોકો ને સરકાર દ્વારા અપાતી વિવિધ સહાયક અને લાભકારી યોજનાઓ થી માહિતગાર કર્યા હતા. આ ઉજવણીના કાર્યક્રમમાં મંત્રીની સાથે કચ્છના પુસ્પ્દાનભાઈ ગઢવી – જીલ્લાના હિરેનભાઈ પારેખ – જીતુભાઈ સોમાણી – દિનુભાઈ વ્યાસ – ઈન્દુભા જાડેજા- પ્રગ્નેશભાઈ પટેલ – ચેતનભાઈ ગોસ્વામી સહીત ના લોકો લોક સંપર્ક માં સાથે જોડાયા હતા.

- text