મોરબી : યુવાને ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબી શહેરના જેઈલ રોડ પર વણકર વાસ શેરી નં – 2માં રહેતા હસમુખભાઈ રૂપાભાઈ પરમાર (ઉ.25)એ ગઈ કાલે રાત્રીના પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી યુવાનના પરિવારજનોના નિવેદનો નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

- text

- text