મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગસંવાદ યોજાયો
મોરબી : સમગ્ર વિશ્વમાં જ્યારે યોગનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે અને યોગ અંગે લોક જાગૃતિ વધી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત...
મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : ગઇકાલે પુલવામા આતંકી હુમલાની બીજી વરસી હતી. ત્યારે મોરબી રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે...
વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર ફોર્મ ભરનાર 143 ઉમેદવારોની યાદી
25 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું : અનેક બેઠકો ઉપર ત્રીપાંખયો જંગ
વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર 143 ઉમેદવારોનું નામાંકન થયું...
ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી દ્વારા સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાયો
સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ” વિષય પર માર્ગદર્શન આપવા મા આવ્યુ
મોરબી : હરહંમેશ નવતર અભિગમો...
વાંકાનેર : જામસર ચોકડી પાસે પેપરમિલમાં આગ
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ જામસર ચોકડી પાસે એક પેપરમિલમાં વિશાળ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં...
માળીયાના મોટા દહીંસરા ગામે પ્રેમસંબંધમાં યુવાનને પતાવી દેવાયો હતો
એલસીબી અને માળીયા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાકા ભત્રીજાને દબોચી લીધા
મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામે દેવીપૂજક યુવાનની પથ્થરના...
9 ફેબ્રુ. (કોરોના) : જિલ્લામાં આજે ફક્ત મોરબી શહેરમાં 1 નવો કેસ, 7 દર્દી...
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 એક્ટિવ કેસ
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...
મોરબી જીલ્લાના 152457 બાળકોને 31મીએ પોલિયોના ટીપાં પીવડાવાશે
બાકી રહી જનાર બાળકોને ઘરેઘરે જઈને આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 31મી જાન્યુઆરીએ 152457 બાળકોને...
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે વાય.એ.દેસાઈની નિમણુંક
મોરબી : ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પારદર્શક રીતે થાય તે માટે 26 અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે અલગ અલગ જિલ્લાઓની ચૂંટણીની જવાબદારી સોંપવામાં...
મોરબીના પાયલ બાવરવા સાહિત્યના વિષયમાં Ph.D થયા
મોરબી : મોરબી જીલ્લાના છતર ગામ નિવાસી નાનજીભાઈ કરસનભાઈ ભીમાણીની પુત્રી તથા મોરબી નિવાસી શાંતિભાઈ હરિભાઈ બાવરવાની પુત્રવધુ પાયલ મિલનકુમાર બાવરવાએ સૌરાષ્ટ્ર યુનિવરર્સીટીમાં ડો....