મગફળી કૌભાંડોની તટસ્થ તપાસ કરવાની મોરબીના કોંગી અગ્રણીઓની માંગ
કરોડોની કિંમતની મગફળીઓ અને બારદાનો ભરેલા ગોડાઉનો સળગી ગયા કે સળગાવી નાખ્યા તે અંગે હજુ પણ રહસ્ય
મોરબી : સૌરાષ્ટ્રમાં મગફળીના અનેક કૌભાંડો બહાર આવી...
લોકાભિમુખ કાર્યો થકી પ્રજાનું દિલ જીતો : દિપકભાઈ બાબરીયા
મોરબી વિધાનસભાનાં કોંગ્રેસી અગ્રણીઓની બેઠકમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય મંત્રી અને કચ્છ લોકસભા બેઠકનાં ઈન્ચાર્જએ પ્રજામત જીતવાનો ગુરુમંત્ર આપ્યો
મોરબી : મોરબી - માળિયા મી. વિધાનસભા હેઠળનાં...
મોરબીના પ્રશ્નોને વાચા આપવા સોમવારે શહેર કોંગ્રેસના ધરણા
કોંગ્રેસ અગ્રણીઓ નગરપાલિકાના પટાંગણમાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ કરશે
મોરબી: મોરબી શહેરના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પટાંગણમાં સોમવારે એક...
વાંકાનેર : દીનદયાળ ઉપાધ્યાય શતાબ્દી વર્ષ ની ઉજવણી
રાજ્યના નાણા અને ખાણ ખનીજ મંત્રીએ વાંકાનેરમાં કર્યો જન સંપર્ક
વાંકાનેર : ચાલુ વર્ષ ને દીનદયાળ ઉપાધ્યાય શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે...
મોરબી જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગ થનાર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
મોરબી : ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૧૭ ની મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે આ...
મોરબીમાં કોંગ્રેસ શાસિત પાલિકાના સત્તાધીશો સામે ખુદ કોંગ્રેસ આગેવાનના ગંભીર આક્ષેપો
પાલિકાના કોંગ્રેસના સત્તાધીશ લોકોના કામો પડતા મૂકી પક્ષને નુકશાન અને ભાજપને ફાયદો થાય તેવા પ્રયાસ કરતા હોવાનો ખુદ કોંગી અગ્રણીનો આક્ષેપ : કોંગી અગ્રણીએ...
બ્રિજેશ મેરજાનો વિધિવત ભાજપમાં પ્રવેશ : ગાંધીનગરમાં કેસરીયા ધારણ કર્યા
મોરબી-માળીયા મી. વિધાનસભા વિસ્તારને શ્રેષ્ટ બનાવવા એક નવી ઇનિંગની શરૂઆત : મેરજા
મોરબી : આખરે જેવી પૂર્વ ધારણા હતી એ પ્રમાણે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા...
ટંકારા : જાહેરનામા ભંગના મામલે બાબતે હાર્દિક પટેલ સહિત 30 નેતાઓને રાહત
ટંકારા : 2017ની સાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે જાહેરનામાનો ભંગ કરીને સભા યોજવા બાબતે પાસ અને કોંગ્રેસના જે તે સમયના ૩૪ જેટલા નેતાઓ, કાર્યકર્તાઓ...
મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો : કેન્દ્રીય મંત્રી...
મહેન્દ્રનગરની સભામાં માંડવીયાએ ભાજપના વિકાસ કાર્યો અંગે સવિસ્તાર વાત કરી
"મંજિલ વહી હે, કામ વહી હે, બદલા હે તો મૈને સિર્ફ રાસ્તા" : મહેન્દ્રનગરની સભામાં...
આજે કહેવાતી કતલની રાત : કાલે મંગળવારે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટે મતદાન
" જો જીતા વહી સિકંદર" - ..પણ જીતેલો સિકંદર ખૂબ ઓછી લીડથી જીતશે!!
નેતાઓ અને કાર્યકર્તાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હવે જનતાના અકળ ચુકાદા પર...