ટંકારામાં વિકાસના છોતરા નીકળી ગયા: ખાડા ટેકરા વાળા રસ્તાથી ગૌરવ હણાયુ

ટંકારા: ટંકારાના ગૌરવપંથ થી ઓળખાય છે એ જ રસ્તાએ આબરૂના કાકરા કરી નાખી લોકોની કેડ ભાંગી નાખતા ટંકારામાં વિકાસના છોતરા નીકળી ગયા છે અને...

પ્રભારી મંત્રીના હસ્તે ટંકારામાં ૩૭ લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું

માલધારી સમાજના ૩૭ પરિવારોને ઘરથાળના પ્લોટ આપવામાં આવ્યા ટંકારા : રાજ્યકક્ષાના પશુપાલન અને ગો સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ટંકારા ખાતે...

ટંકારા-મોરબી હાઇવે પર ખુંટીયો આડે આવતા અકસ્માત, કારચાલકનું મોત

ટંકારા : ટંકારા-મોરબી હાઇવે પર પસાર થતી કારને આડે ખુંટીયો વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ગત તા. 27ના રોજ...

સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 8

કુંભ મેળામાં પાખંડખંડન પતાકા,આત્મનિરીક્ષણ,કિંમતી વસ્ત્રોનો ત્યાગ,અવધૂત રૂપે ઉપદેશ અને પહેલો વહેલો શિષ્ય ૭ માર્ચ ૧૮૬૭ ને ગુરૂવારે દયાનંદ થોડા બ્રહ્મચારી અને સન્યાસી સાથે હરદ્વાર ખાતે...

મોરબી : પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીના દર બે કલાકના અને કુલ મતદાનના આંકડા

મોરબી : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમા જિલ્લા પંચાયતમાં 70.14 ટકા,...

વરદાન ફાઉન્ડેશન દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

ટંકારા : સામાજિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિય એવા વરદાન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ગૌરીદળ નજીકના વિસ્તારમા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. બાળકોને રસીકરણ કરવાના આ કાર્યમાં સરકારી...

ટંકારામા આંગણવાડી વર્કરો દ્વારા પોષણ સપ્તાહની ઉજવણી

ટંકારા : ટંકારામા આંગણવાડી વર્કરો દ્વારા પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કિશોરીઓએ આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહીને વિવિધ માર્ગદર્શન મેળવ્યુ હતું. આંગણવાડી...

ટંકારામા મહાશિવરાત્રિએ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થાને બોધોત્સવ પર્વ ઉજવાશે

ટંકારા: મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી ટંકારામાં બોધોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 16 ફેબુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય બોધોત્સવ ઉજવાશે. જેમાં દેશભરના જુદા જુદા...

ટંકારા : સિધ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા અરવિંદ બારૈયાની આગેવાનીમાં રોડ પરના ખાડા બુરવાની કામગીરી...

ટંકારા : ટંકારા શહેર માંથી પસાર થતો રાજય ધોરીમાર્ગ ઘણા લાંબા સમયથી તુટી પડયા ની અને હાઇવે ઉપર બંને સાઇડ મા માટી ના જામી...

મોરબી જિલ્લામાં લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ કુલ 91 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી સીટી.એ.ડીવી.માં 1 મહિલા સહિત 32, બી.ડીવી.માં 9, મોરબી તાલુકામાં 7, વાંકાનેર સીટીમાં 5, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 15, હળવદમાં 7 અને માળીયા મી.માં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...