ટંકારાની લખધીરગઢ શાળાની બાળાઓ કલા ઉત્સવમાં ઝળકી

ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં વાર્તા સ્પર્ધામાં લખધીરગઢ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીએ મેદાન માર્યું હતું. વાર્તા નિર્માણ સ્પર્ધામાં...

મોરબી તાલુકાનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરાવતા ડીડીઓ, હવે મામલતદારને સોપાશે

મામલતદાર કચેરીને આજે જ 2004 પહેલાનો રેકોર્ડ સોંપી દેવાનો હતો, પણ જગ્યાના અભાવે થોડા દિવસ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે રખાયો  મોરબી : મોરબી તાલુકાનો...

હળવદના નકલંક ગુરૂધામના મહંત દલસુખરામ બાપુની વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત

હળવદ : હળવદના શક્તિનગરમાં આવેલ નકલંક ગુરૂધામના મહંત દલસુખરામ બાપુ તેમજ પીપળીયાધામના સદસ્ય મુખી મહારાજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી....

વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના નામ જડિત શિલાફલકમનું અનાવરણ

મારી માટી મારો દેશ અભિયાન હેઠળ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મભૂમિ વવાણીયા ખાતે યોજાયો કાર્યક્રમ મોરબી : ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ હેઠળ વવાણીયા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને...

ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ત્રણે-ત્રણ પુત્રો ગુમાવનાર સામાન્ય પરિવારને ફરી ઈશ્વરે પુત્રની ભેટ આપી

આજે પુત્રનો જન્મ થયો એની ખુશી કરતા ત્રણ પુત્રો ગુમાવ્યાનો આઘાત જીરવી શકાય એમ નથી, ઝૂલતાપૂલના દોષિતોને કડક સજા થશે ત્યારે જ પુત્રોના આઘાતની...

મોરબીમાં એમડી બનેલા તબીબ પૌત્ર દ્વારા દાદાની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં યોજ્યો કેમ્પ

મોરબી : ડૉ. ઉમેશ ગોધવિયા (M.D.Medicine) જે પોતાનો મેડિસિનનો અભ્યાસ પૂર્ણ કરી બે દિવસ પહેલા જ મોરબી આવ્યા છે. તેઓએ આજે પોતાના દાદાની પુણ્યતિથી...

વાંકાનેરમાં નગરપાલિકા કક્ષાનો ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય સાથે સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી મોરબી : સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા...

મોરબીમાં ઘર વિહોણા બાળકોના પરિવારોને રોજગાર લક્ષી સાધનોનું વિતરણ કરાયુ

સિરામિક એસોસીએશનના સહયોગથી સાધન સહાય : બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા કલેક્ટર જી. ટી.પંડ્યાનો વાલીઓને અનુરોધ મોરબી : મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને બાળ સુરક્ષા...

મોરબીમાં હોકી રમત માટે ‘ખેલો ઈન્ડિયા’ સેન્ટર નાલંદા વિધાલય ખાતે શરૂ કરાયું

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સયુંકત સહયોગથી રાજ્યમાં વિવિધ જિલ્લા ખાતે વિવિધ રમતના...

રાણેકપર શાળામાં મચ્છુ જળ હોનારતના દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં મચ્છુ જળ હોનારતની 44 મી વરસી નિમિત્તે હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાણેકપર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મતદાનનાં દિવસે બુથના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન...

વાંકાનેરનાં ભોજપરા ગામે DDOની અધ્યક્ષતામાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં મોરબી જિલ્લા...