હળવદના નકલંક ગુરૂધામના મહંત દલસુખરામ બાપુની વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત

- text


હળવદ : હળવદના શક્તિનગરમાં આવેલ નકલંક ગુરૂધામના મહંત દલસુખરામ બાપુ તેમજ પીપળીયાધામના સદસ્ય મુખી મહારાજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વેળાએ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. સાથે વડાપ્રધાનને નકલંક ગુરૂધામ શક્તિનગર પધારવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

- text

- text