- text
મોરબી : ડૉ. ઉમેશ ગોધવિયા (M.D.Medicine) જે પોતાનો મેડિસિનનો અભ્યાસ પૂર્ણ કરી બે દિવસ પહેલા જ મોરબી આવ્યા છે. તેઓએ આજે પોતાના દાદાની પુણ્યતિથી નિમિતે રાસંગપર ગામના પાટિયે આવેલ સંગાથ વૃધ્ધાશ્રમમાં મેડિકલ કેમ્પ કરી આશરે 35 થી 40 વડીલોનું નિદાન કર્યું હતું. તેઓએ આ સેવાકીય પ્રવુતિથી પોતાની તબીબી કારકિર્દીનો આરંભ કરેલ છે.
- text
- text