હળવદ શહેરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવાની માંગ
નગરપાલિકા દ્વારા શહેરના ચોક વિસ્તારમાં પ્રતિમાનું અનાવરણ કરવા મુદ્દે દલિત સમાજ દ્વારા લેખિત રજૂઆત
હળવદ : ભારતના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ હળવદ શહેરના...
મોરબીમાં મંગળવારે વૃક્ષપ્રેમી મંડળનો ધુન ભજનનો કાર્યક્રમ
સ્વ. કાનજીભાઇ ટપુભાઇ પનારાની દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રેરક આયોજન
મોરબી : મોરબીમાં સ્વર્ગવાસ થયેલ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી તા.૧૫ ને મંગળવારે...
વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે જિલ્લા કલેકટરે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક કરી
મોરબી : આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લામાં મતદાન મથકોમા થતા સુધારા-વધારા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મોરબી શ્રી આઇ.કે...
મોરબીમાં ABVPના કાર્યકર્તાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
મોરબીના શિશુ મંદિર સ્કૂલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યકર્તાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં એ.બી.વી.પી.ની સૈદ્ધાંતિક ભૂમિકા, આદર્શશાખા આંદોલન, જ્ઞાન, ચારિત્રય એકતા,...
મોરબીની પોસ્ટ સેવા કથળી ગઈ હોવાનો લોકોનો સુર
હેડ ઓફિસે પૈસા ભર્યા હોવા છતાં હપ્તો બાકી છે તેવું કહેવામાં આવી રહ્યું છે બીજી બાજુ સામાકાંઠે વિજબીલની કામગીરી ઠપ્પ: યોગ્ય કરવા રજૂઆતો
મોરબી :...
મોરબી : ૧૮ જુને સ્કાયમોલમાં રક્તદાન કેમ્પનું આયોજન
થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પમાં જોડાઈ શ્રેષ્ઠદાન રક્તદાન કરવા સેવાભાવી લોકોને અપીલ
મોરબી : સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીનાં સ્મરણાર્થે થેલેસીમિયાનાં દર્દીઓ માટે મહા રક્તદાન...
મોરબીમાં ત્રિ-દિવસીય શાંતિસ્નાત્ર મહોત્સવ યોજાશે
મોરબી : મોરબીના શાહ પરિવાર દ્વારા રાજકોટ મોરબી હાઇવે પર આવેલ ચંપાપુરી તીર્થ ખાતે આજથી ત્રિદિવસીય શાંતિ સ્નાત્ર મહોત્સવનું આયોજન કરાયું છે. અનસૂયાબેન છબીલદાસ...
મોરબી જિલ્લા માં કૃત્રિમ રીતે પકવેલ કેરીના વેંચાણ પર પ્રતિબંધ
હાલ ઉનાળાની ઋતુ દરમિયાન કેરીના ફળનો પાક બજારમાં વેંચાણ માટે મૂકવામાં આવેલ છે. વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબ આ ધંધાના વેપારીઓ નફો કમાવાની લ્હાયમાં...
મોરબી નગરપાલિકાના કર્મચારીઓએ અચોક્ક્સ મુદતની હડતાલનું એલાન પાછું ખેંચ્યું
સાતમા પગાર પંચ મુદ્દે સરકારે બે મહિનાનો સમય માંગ્યો
મોરબી : સાતમા પગાર પંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી સહીત રાજ્યની 120 થી વધુ...
હળવદની વાડી વિસ્તારની શાળાના 50 બાળકોને સ્કૂલ કીટ વિતરણ
હળવદમાં શરણનાથ સેવક મંડળ અને શરણનાથ શિવ મહિમા ગ્રુપ દ્વારા વાડી વિસ્તાર શાળાના 50 બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ગામથી...