મોરબીમાં કેનાલમાં ડૂબી ગયેલ બાળકનો મૃતદેહ મળ્યો
24 કલાકની શોધખોળ બાદ મચ્છુ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો
મોરબી : મોરબીમાં કેનાલમાં ડૂબી ગયેલ પરપ્રાંતીય બાળકની લાશ મચ્છુ ડેમમાંથી મળી આવી હતી.
મોરબીના લખધીરપર રોડ...
તા.2જીએ મોરબીમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞ યોજાશે
મોરબી : મોરબી શહેરના કુબેરનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિરના 25માં પાટોત્સવ નિમિત્તે તા. 2 ફેબ્રુઆરીને શુક્રવારે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ...
મોરબીના રામધન આશ્રમ ખાતે તા.17મીથી શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ
17એ રામજી મંદિર મહેન્દ્રનગરથી રામધન આશ્રમ સુધી પોથીયાત્રાનું આયોજન
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે આગામી તારીખ 17 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી...
ઇતિહાસ ગવાહ હૈ : 29 જાન્યુઆરીની તારીખ આ મહત્વપૂર્ણ ઘટનાઓ, જન્મદિવસ અને પુણ્યતિથિની સાક્ષી
મોરબી : ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ આજે તા. 29 જાન્યુઆરી, 2024ને સોમવાર છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવંત 2080, માસ પોષ, તિથિ ચોથ છે. ઇતિહાસમાં...
ધ્રાંગધ્રા કડવા પાટીદાર સમાજ દ્વારા 28મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
કેન્દ્રીય મંત્રી રૂપાલા અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરાની હાજરીમાં 36 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના ઉમા સંકુલ ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા...
મોરબી જીલ્લાના એવોર્ડી શિક્ષકોએ પડતર પ્રશ્નો ઉકેલવા સાંસદ – ધારાસભ્યને રજૂઆત કરી
મોરબી : મોરબી જીલ્લામા ફરજ બજાવતા રાષ્ટ્રીય અને રાજ્યના એવોર્ડ મેળવનાર શિક્ષકોએ પડતર પ્રશ્નો અને પડતર માંગણીઓ વહેલીતકે ઉકેલવામાં આવે તે માટે ધારાસભ્ય તેમજ...
મોરબીમા મહિલાઓને સીવણ કામની તાલીમ અપાઈ
મોરબી : મોરબી શહેરમાં વીસીપરા વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં મહિલાઓ સ્વનિર્ભર બને અને મહિલાઓ રોજગારમાં આગળ વધે તે હેતુથી ડો. હેડગેવાર સમિતિ-રાજકોટની મોરબી જીલ્લામાં ચાલતા...
લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર ગોકુળ પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઇસ ગવર્નર...
VACANCY : માહી સિરામિકામાં એક્સપોર્ટ વર્ક માટે 5 લેડીઝની ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત માહી સિરામિકા એલએલપીમાં એક્સપોર્ટ વર્ક માટે 5 લેડીઝની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા લેડીઝ ઉમેદવારોને...
મોરબીના સામાકાંઠે રામમંદિર મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ
મોરબી : મોરબીના સામાંકાંઠે વરિયા નગર પાસે આવેલ ગોકુળના બાલા હનુમાન મંદિર દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...