લીલાપર રોડ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી ત્રાટકી
મોરબી શહેર અને જિલ્લામાં દેશી - વિદેશી દારૂના 60 કેસ
મોરબી : વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી શહેર - જિલ્લા પોલીસ દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી...
મોરબીના જેતપર રોડ ઉપર દારૂની ત્રણ બોટલ સાથે યુવાન ઝડપાયો
મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર કઝારીયા ગેટ સામેથી તાલુકા પોલીસે સ્પ્લેન્ડર બાઈક ઉપર મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1125...
મોરબીમાં ઝેરી દવા ગટગટાવી યુવાનનો આપઘાત
મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ ઉપર અમૃતપાર્કમાં રહેતા હિતેશભાઈ શિવલાલભાઈ સવચાણી ઉ.39 ગત તા.23 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ...
કાંતિલાલે ઝેન વેચી ફોર્ચ્યુનર અને એન્ડેવર લીધી, જાણો પરિવારની મિલ્કત કેટલી વધી ?
પાંચ વર્ષમાં કાનાભાઈના પરિવારની મિલકતોમાં કુલ 3.22 કરોડનો વધારો થયો : અમૃતિયા દંપતી પાસે 435 ગ્રામ સોનુ
મિલકત અંગે કાંતિલાલ અમૃતિયાએ 2017ની ચૂંટણીમાં અને અત્યારે...
કાનાભાઈએ કહ્યું…”અત્યારે બે જ પ્રખ્યાત છે..કમો અને કાનો..”
ફોર્મ ભરવા જતા પેહલા કાંતિલાલે કમાને યાદ કરી જ્યાં પણ લોકોને સેવા માટે જરૂર પડે ત્યારે ખડેપગ રહેવાની તત્પરતા દર્શાવી
મોરબી : મોરબીમાં પુલ દુર્ઘટના...
ઝુલતા પુલ કેસમાં આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી ડીસ્ટ્રિક્ટ કોર્ટે પણ નામંજૂર કરી
ફેબ્રિકેશનનું કામ કરનાર એક આરોપીએ જામીન અરજી મૂકી : સોમવારે સુનવણી
તપાસમાં કોઈ અપડેટ નથી : પોલીસે મૌન સેવ્યું
મોરબી : મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ...
મોરબીમાં ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
મોરબી: તારીખ 10 તથા 11 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન સંભવ ઈનીસીએટિવ દ્વારા મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવનાં કો-ઓર્ડીનેટર એડવોકેટ...
વાંકાનેર બેઠક ઉપર કોંગ્રેસના મહંમદ જાવીદ પીરજાદા સહિત 10 ઉમેદવારો નામાંકન પત્રો ભર્યા
મોરબી : વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે કોંગ્રેસના મહંમદ જાવીદ સહિત 10 ઉમેદવારો ઉમેદવાર પત્રો ભરીને જમા કરાવ્યા હતા. જેમાં બે આમ આદમી પાર્ટીના...
13 નવેમ્બરે મોરબીમાં સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે વિનામૂલ્યે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે
મોરબી: મારવાડી યુનિવર્સિટી રાજકોટ અને ફિઝિયોકેર ફિઝીયોથેરાપી સેન્ટર (શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ) મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૩ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે...
મામા-ભાણીયાના સંબંધ તો આજીવન રહેશે, મારી લડાઈ ભ્રષ્ટાચાર સામેની : પંકજ રાણસરીયા
મોરબી બેઠક પર 'આપ"ના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી નોંધાવી
કાંતિલાલ અને તેમની વચ્ચે મામા- ભાણેજના સબંધ હોવાથી સોગંઠાબાજી નહિ તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી જીતવાનો દાવો કર્યો
મોરબી...