- text
મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ ઉપર અમૃતપાર્કમાં રહેતા હિતેશભાઈ શિવલાલભાઈ સવચાણી ઉ.39 ગત તા.23 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે ગઈકાલે તા.11ના રોજ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text